Blogવિંછીયા

વિંછીયા તાલુકા પંચાયત કચેરી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તા. 27/7/2023 ના રોજ રાજકોટ ખાતે નવનિર્મિત “હિરાસર એરપોર્ટ” ના લોકાર્પણ પ્રસંગે આવવાના હોય ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમના ભાગરૂપે વિંછીયા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વહીવટીતંત્ર દ્વારા વિછીયા તાલુકા ભાજપ સંગઠનને સાથે રાખી અગત્યની મિટિંગ બોલાવવામાં આવી.

Related posts

રામનવમી નિમિત્તે વિંછીયા રામજી મંદિર ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવી.

Rajesh Limbasiya

વિંછીયા તાલુકાના મોટા કંધેવાળીયા ગામે અવસાન થતાં તેમના વારસદાર શ્રી ને શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક લી. મારફત લેવાતી અકસ્માત વીમા પોલિસી અન્વયે દસ લાખનો ચેક અર્પણ

Rajesh Limbasiya

જસદણના આટકોટમાં ખાણ ખનીજ મામલતદાર ટીમ દ્વારા દરોડા

Rajesh Limbasiya