આટકોટ આવેલ બાપા સીતારામ મઢુલી ખાતે વિશ્વ હિન્દુ પરિષદની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રિષદના જિલ્લાના ઉપાધ્યક્ષ શ્રી ભારત ભાઈ જાની તથા અન્ય કાર્યકર્તાઓ...
શ્રી જુનાપીપળીયા તા. શાળામાં વિશ્વ વસ્તી દિન નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ ૬ થી ૮ના ૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ...
આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તા. 27/7/2023 ના રોજ રાજકોટ ખાતે નવનિર્મિત “હિરાસર એરપોર્ટ” ના લોકાર્પણ પ્રસંગે આવવાના હોય ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમના...
જસદણમાં ચિતલીયા રોડ ઉપર ગજાનંદ રેસીડેન્સી માં રહેતા હરેશભાઈ ઉર્ફે હરી મગનભાઈ રામાણી જેવો એ પૈસાની જરૂરિયાત પડતા અલગ અલગ આઠ વ્યક્તિઓ પાસેથી પૈસા લીધેલ...