Month : September 2023

Blog

જસદણ પરમાર વાડી પાસે સફાઈ કરવામાં નથી આવતી વિરોધ

Rajesh Limbasiya
જસદણ નગરપાલિકા દ્વારા આટકોટ રોડ પરમાર વાડીમાં ત્રણ મહિના થયા સફાઈ કામ કરવા આવ્યા નથી જેના કારણે લોકોને હાલવામાં મુશ્કેલી પડી રહી છે સાથે સાથે...
જસદણ

રાજકોટ જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રમાબેન મકવાણા અને યુવા ટીમ દ્વારા આયોજીત જસદણ કા રાજા ગણેશ ઉત્સવમાં વેશભૂષા કાર્યક્ર્મ યોજાયો

Rajesh Limbasiya
રાજકોટ જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રમાબેન મકવાણા અને યુવા ટીમ દ્વારા આયોજીત જસદણ કા રાજા ગણેશ ઉત્સવમાં વેશભૂષા કાર્યક્ર્મ યોજાયો હતો, જેમાં 23 બાળકોએ ભાગ લીધો...
જસદણ

જસદણના જંગવડ ગામેં ગત રાત્રિના સમયે અકસ્માત સર્જાયો બે લોકો થયા ઇજાગ્રસ્ત

Rajesh Limbasiya
જસદણ તાલુકાના જંગવડ ગામે અકસ્માત સર્જાતા બે લોકો ઇજાગ્રસ્ત થયા સ્થાનિક દ્વારા તાત્કાલિક પણે 108 ને જાણ કરતા સારવાર અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા...
જસદણ

રાજકોટના જસદણમાં આવેલ આ મંદિર માં ખેતલાઆપા દાદા આપે છે સાક્ષાત દર્શન, ભક્તો ના દરેક દુઃખ ને દૂર કરે છે

Rajesh Limbasiya
હમણા જીવતા નાગ દેવતા હરતા ફરતા જોવા મળે એવું એક માત્ર મંદિર તે કડૂકા, એક નહિ પણ અનેક નાગ હાલમાં જોવા મળે છે પણ તે...
જસદણ

જાણો શું છે જસદણના ઘેલા સોમનાથ મંદિરનો ઇતિહાસ…

Rajesh Limbasiya
રાજકોટ જીલ્લા નુ અને જસદણ તાલુકા નુ અને જસદણ થી 20 કી.મી. નજીક આવેલ ઐતિહાસિક અને અતિ પૌરાણિક શ્રી ઘેલા સોમનાથ મહાદેવ નુ શીવાલય આવેલુ...
જસદણ

જસદણમાં નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાશે રામાણી હોસ્પિટલના ડો. દીપક રામાણી સાહેબ તેમજ સ્વામી શ્રી ભક્તિજીવનદાસ સ્વામીજી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

Rajesh Limbasiya
અદ્રશ્ય શક્તિ સંચાલિત સંસ્થા નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના આયોજન હેઠળ આરોગ્ય મંદિરના મુખ્ય પટાંગણમાં રામાણી જનરલ હોસ્પિટલના ખ્યાતનામ સર્જન ડો. દીપક રામાણી સાહેબના અધ્યક્ષ...
જસદણ

નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા આગામી તારીખ ૮/૧૦/૨૩ ને રવિવારના રોજ યોજાનાર અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહના ભવ્ય કાર્યક્રમ માટે સહયોગ આપ્યો

Rajesh Limbasiya
નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા આગામી તારીખ ૮/૧૦/૨૩ ને રવિવારના રોજ યોજાનાર અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહના ભવ્ય કાર્યક્રમ માટે સામે...
જસદણ

જસદણ ના અને હાલ રાજકોટ સ્થિત વક્તા શ્રી જયેન્દ્રભાઈ તેરૈયા ના શુ મધુર કંઠે ઋષિકેશ ઉતરાખંડ ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ નુ રસપાન કરાવી રહ્યા છે

Rajesh Limbasiya
રાજકોટ સ્થિત રાજગોર બ્રાહ્મણ પરિવારના અને સૌરાષ્ટ્ર ના જાણીતા કથાકાર શ્રી જ્યેન્દ્રભાઈ તેરૈયાના શ્રીમુખે ઋષિકેશ ખાતે સ્વર્ગસ્થ ભાવનાબેન પંકજભાઈ તેરૈયા. તેમજ તેરૈયા પરિવારના સર્વે પિતૃ...