રાજકોટ જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રમાબેન મકવાણા અને યુવા ટીમ દ્વારા આયોજીત જસદણ કા રાજા ગણેશ ઉત્સવમાં વેશભૂષા કાર્યક્ર્મ યોજાયો હતો, જેમાં 23 બાળકોએ ભાગ લીધો...
જસદણ તાલુકાના જંગવડ ગામે અકસ્માત સર્જાતા બે લોકો ઇજાગ્રસ્ત થયા સ્થાનિક દ્વારા તાત્કાલિક પણે 108 ને જાણ કરતા સારવાર અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા...
નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા આગામી તારીખ ૮/૧૦/૨૩ ને રવિવારના રોજ યોજાનાર અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહના ભવ્ય કાર્યક્રમ માટે સામે...
રાજકોટ સ્થિત રાજગોર બ્રાહ્મણ પરિવારના અને સૌરાષ્ટ્ર ના જાણીતા કથાકાર શ્રી જ્યેન્દ્રભાઈ તેરૈયાના શ્રીમુખે ઋષિકેશ ખાતે સ્વર્ગસ્થ ભાવનાબેન પંકજભાઈ તેરૈયા. તેમજ તેરૈયા પરિવારના સર્વે પિતૃ...