જસદણ તાલુકાના કનેસરાગામમાં લોકમેળાનું આયોજન કરવામાં આવશે જસદણથી કનેસરા ગામ આશરે ૧૩ કિ.મી. દૂર આવેલું છે આજે રામદેવજી મહારાજનું મંદિર પ્રખ્યાત કનેસરાધામ તરીકે ઓળખાય છે...
જસદણ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ આજરોજ જસદણની યુગ રેસી ડેન્સી સોસાયટીમાં ગણપતિ ની આરતી માં હાજરી આપી હતી નવનીત ભાઈ ડોડીયા.અનિલભાઈ મકાણી દીપ...
વિછીયા તાલુકાના બંધાળી ગામે જ્ઞાન જ્યોત માધ્યમિક શાળાની અંદર પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક મેળાની અંદર પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ સહિત ગાયત્રી...
જસદણ આમ આદમી પાર્ટી દ્વારા જસદણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ તેમજ તાલુકામાં ચાલુ સિઝનનો 10 ઇંચ થી ઓછો વરસાદ પડ્યો...