Month : September 2023
જસદણ ગઢડીયા રોડ નજીક પાણીના ટાંકાની સામે ટીસીને વળગેલી વેલને અલગ કરવાની ફુરસત તંત્ર પાસે નથી માત્ર વીજ ચેકિંગમાં જ રસ
જસદણના ગઢડીયા ચોકડી નજીક પાણીના ટાંકાની સામે આવેલ pgvcl ના ટીસીની બહાર વેલ નું સામ્રાજ્ય જોવા મળ્યું હતું ત્યારે વેલના કારણે કોઈ દુર્ઘટના ઘટે તો...
જસદણ તાલુકાના જીવાપર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સુવિધાપથના કામનું ભુમિપુજન કર્યું
જસદણ તાલુકાના જીવાપર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સુવિધાપથના કામનું ભુમિપુજન કર્યું. આ પ્રસંગે કુંવરજી બાવળિયા તથા ભાજપના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને અધિકારીઓ ઉપસ્થિત...
જસદણના વીંછીયા રોડ ઉપર આવેલ આસોપાલવ પાન નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ લોકોને જસદણ પોલીસે ધરપકડ કરી
જસદણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાદમીના આધારે જસદણના વીંછીયા રોડ ઉપર આવેલ આસોપાલવ પાન નજીક જાહેરમાં જુગાર રમતા આરોપી (1) ભગવાનભાઈ મૂળજીભાઈ સાપરા (2)પરસોત્તમભાઈ...
સી.આર.સી સેન્ટર ઈન્ડો અમેરિકન પ્રાથમિક શાળા ખારચિયાના સી.આર.સી કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ 2023 -24 નું આયોજન
રાજકોટ જીલ્લો અને તાલુકાના સી.આર.સી સેન્ટર ઈન્ડો અમેરિકન પ્રાથમિક શાળા ખારચિયાના સી.આર.સી કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ 2023 -24 નું આયોજન શ્રી ઉમરાળી પ્રાથમિક શાળા...
જસદણ સીવીલ હોસ્પિટલમાં દોઠ કિલો વજન બાળક નો જન્મ
જસદણ સરકારી હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત ડો. જય સાકરીયા સાહેબના અનુભવ હેઠળ N. B. S. U. વિભાગમાં માત્ર દોઢ કિલોનુ નવજાત શિશુ સારવાર હેઠળ ડોક્ટર ની...
જસદણના વિંછીયા રોડ તાલુકા પંચાયત પાછળ આવેલ રહેણાંક મકાનમા રમતા સાત જુગારીઓને પોલીસે પકડી પાડ્યા
જસદણના વિંછીયા રોડ તાલુકા પંચાયત પાછળ આવેલ રહેણાંક મકાનમા રમતા સાત જુગારીઓને પોલીસે પકડી પાડ્યા વિગત જોઈએ તો જસદણ પોલીસને બાતમી મળી હતી ને તે...
જસદણ માર્કેટિંગ યાર્ડ દ્વારા વરસાદ નીજાહેરાત કરવામાં આવી
જસદણ માર્કેટ યાર્ડમાં સર્વે ખેડૂતોમિત્રો હાલમાં ચોમાસની ઋતુ દરમિયાન અને હાલમાં વરસાદની આગાહી હોવાથી જસદણ માર્કેટ યાર્ડમાં આપનો માલ લઈને આવતા દરેક ખેડૂતોમિત્રોને પોતપોતાના ખેતપેદાશ...
આમ આદમી પાર્ટી જસદણ દ્વારા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું
જસદણ તાલુકા તેમજ શહેરના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રીપોર્ટ રસીક વીસાવળીયા...
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ સંતો નાં આશીર્વાદ લીધા
જસદણ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ સંતો નાં આશીર્વાદ લીધા હતાં આટકોટ રોડ પર આવેલા તાત્કાલિક હનુમાનજી મંદિરે દર્શન કરી અને સંતો નાં આશીર્વાદ લીધા...
