મંત્રી કુંવરજી બાવળીયા દરેક જરૂરિયાતમંદ નાગરિક સુધી સરકારશ્રીની વિવિધ યોજનાના લાભો પહોંચાડી તેમને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરી શકાય તેવા હેતુથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”...
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે શ્રી નરેશભાઈ પટેલ હાલ ગુજરાતભરનો...
આગામી 21મી જાન્યુઆરી 2024ના રોજ કાગવડ સ્થિત ખોડલધામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને સાત વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે ખોડલધામ દ્વારા વધુ એક પ્રકલ્પ સાર્થક બનાવવાની...
જસદણ મુકામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાનપર રોડ જસદણ ખાતે ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની કૃપા અને સંતવર્પ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીમહારાજ તેમજ પ્રગટ ગુરુ પરમ પૂજ્ય મહંત...
થોડા દિવસ પહેલા જસદણ વિસ્તારમાં ભેંસોની ચોરીનો બનાવ સામે આવ્યો હતો ને ત્યારે પશુ માલિક આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી રાજકોટ એલસીબીને બાદમે મળતાની...
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ અને બીઆરસી ભવન જેતપુર આયોજિત રાજકોટ જિલ્લા કક્ષાના પ્રાથમિક વિભાગની બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023 જેતપુરમા આવેલ શ્રી નીલકંઠ ઇન્ટરનેશનલ...