જસદણ

જસદણ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા જસદણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

જસદણ આમ આદમી પાર્ટી દ્વારા જસદણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ તેમજ તાલુકામાં ચાલુ સિઝનનો 10 ઇંચ થી ઓછો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાય હોય તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જસદણ મામલતદારને સમગ્ર સૌરાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત જાહેર કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડૂતોને સહાય આપવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યો આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તેજીસ ગાજીપરા તેમજ જસદણ તાલુકાના પ્રમુખ હિતેશભાઈ ખાખરીયા સહિતના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો છે તે આવેદનપત્રમાં ઉપસ્થિત રહ્યા હતા

Related posts

જસદણ: વિરનગર ગામમાં જિલ્લા પંચાયત દ્વારા રાજકોટના એરપોર્ટના લોકાર્પણને લઈ ગ્રામજનો સાથે બેઠક યોજવામાં આવી

Rajesh Limbasiya

જસદણના ભડલી ગામ નજીક અફીણ પકડ્યું

Rajesh Limbasiya

ભાડલાના ખડવાવડી ગામ નજીકથી ફોરવીલર કારમાંથી 864 વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યું ખડવાવડી ગામના ત્રણ લોકોની ધરપકડ

Rajesh Limbasiya