જસદણ

આવતીકાલે જસદણમાં દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત તીર્થયાત્રા મહોત્સવ યોજાશે

દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત તીર્થયાત્રા મહોત્સવ જુનાગઢ અંતર્ગત પરમ પૂજ્ય સુરાપુરા શ્રી પાતા દાદા નો દિવ્ય રથ જસદણના આંગણે તારીખ 23/ 8/2023 ને બુધવાર સવારે 8:30 કલાકે દાદાના દિવ્ય રથના સ્વાગત સાથે સામૈયા અને સાથે મહા આરતીનું આયોજન છે આ આયોજનમાં આપ સૌ ભક્તજનોને ભાવભર્યુ આમંત્રણ છે

સ્થળ : લાતી પ્લોટ મેઈન રોડ જસદણ 23/8/2023 ને બુધવાર સવારે 8:30 કલાકે
જય માતાજી
સુરાપુરા શ્રી પાતા દાદા

રિપોર્ટ રસિક વિસાવળીયા

Related posts

જસદણ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા જસદણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

Rajesh Limbasiya

જસદણ તાલુકાના સાણથલી ગામમાં શ્રી ખોડીયાર ગરબી મંડળ દ્વારા તુલસી વિવાહનું ભવયાતી ભવ્ય આયોજન

Rajesh Limbasiya

જસદણ તાલુકાના ભડલી ગામના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય,

Rajesh Limbasiya