જસદણ

આવતીકાલે જસદણમાં દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત તીર્થયાત્રા મહોત્સવ યોજાશે

દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત તીર્થયાત્રા મહોત્સવ જુનાગઢ અંતર્ગત પરમ પૂજ્ય સુરાપુરા શ્રી પાતા દાદા નો દિવ્ય રથ જસદણના આંગણે તારીખ 23/ 8/2023 ને બુધવાર સવારે 8:30 કલાકે દાદાના દિવ્ય રથના સ્વાગત સાથે સામૈયા અને સાથે મહા આરતીનું આયોજન છે આ આયોજનમાં આપ સૌ ભક્તજનોને ભાવભર્યુ આમંત્રણ છે

સ્થળ : લાતી પ્લોટ મેઈન રોડ જસદણ 23/8/2023 ને બુધવાર સવારે 8:30 કલાકે
જય માતાજી
સુરાપુરા શ્રી પાતા દાદા

રિપોર્ટ રસિક વિસાવળીયા

Related posts

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા પોતાના વતન કમળાપુર ખાતેના નિવાસસ્થાને ગ્રામજનો, કાર્યકર્તાઓ ને શુભકામનાઓ પાઠવશે.

Rajesh Limbasiya

જસદણના મેઘપર ગામ નજીક અકસ્માત સર્જાયો

Rajesh Limbasiya

જસદણમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો,જસદણ પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી

Rajesh Limbasiya