જસદણકેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ સંતો નાં આશીર્વાદ લીધા by Rajesh LimbasiyaSeptember 18, 2023September 19, 20230 Share જસદણ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ સંતો નાં આશીર્વાદ લીધા હતાં આટકોટ રોડ પર આવેલા તાત્કાલિક હનુમાનજી મંદિરે દર્શન કરી અને સંતો નાં આશીર્વાદ લીધા હતા જેની સાથે ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા